સ્કાયલાઈટ એકેડમી

બનાવો ઉજ્જવળ ભવિષ્ય

મહાનુભાવોના સમાધિ સ્થળ

💥મહાનુભાવોની સમાધિ💥

💥મહાદેવભાઈ દેસાઇ :
👉ઓમ સમાધિ

💥 ડૉ. રાજેન્દ્ર :
👉મહાપ્રયાણ ઘાટ

💥 શંકરદયાલ શર્મા :
👉કર્મ ભૂમિ

💥 સંજય ગાંધી :
👉શાંતિવન

💥 જવાહરલાલ નહેરુ :
👉શાંતિવન

💥ગુલઝારીલાલ નંદા :
👉નારાયણ ઘાટ

💥બી. આર. આંબેડકર :
👉ચૈતન્ય ભૂમિ /ચૈત્રા ભૂમિ,

💥 મહાત્મા ગાંધી :
👉રાજ ઘાટ

💥 મોરારજીભાઈ દેસાઈ :
👉અભય ઘાટ

💥ચીમનભાઇ પટેલ :
👉નર્મદા ઘાટ,

💥 રાજીવ ગાંધી :
👉વીર ભૂમિ

💥 ઇંદિરા ગાંધી :
👉શકિત સ્થળ

💥જ્ઞાની ઝૈલસિંહ :
👉એકતા સ્થળ,

💥બાબુ જગજીવનરામ :
👉સમતા ઘાટ,

💥 ચૌધરી ચરણસિંહ :
👉 કિશાન ઘાટ,

Post a Comment

1 Comments