સ્કાયલાઈટ એકેડમી

બનાવો ઉજ્જવળ ભવિષ્ય


🦋જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનારા ગુજરાતી સાહિત્યકારો🦋

☘ઉમાશંકર જોષી

☘પન્નાલાલ પટેલ

☘રાજેન્દ્ર શાહ

☘રઘુવીર ચૌધરી


💈ઉમાશંકર જોષી💈

👉🏿 જન્મ ઈ.સ.1911 બામણા જી.સાબરકાંઠા

👉🏿 પ્રથમ ગુજરાતી જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર

👉🏿 1967 નિશીથ કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ

👉🏿ઉપનામ વાસુકી


💈પન્નાલાલ પટેલ💈

👉🏿 જન્મ ઈ.સ.1912 માંડલી, ડુંગરપુર, રાજસ્થાન

👉🏿મુળનામ પન્નાલાલ નાનાલાલ પટેલ

👉🏿 ઉપનામ સાહિત્ય જગતના ચમત્કાર

👉🏿 1985 માં માનવીની ભવાઈ નવલકથા માટે જ્ઞાનપીઠ પુરસ્કાર


💈રાજેન્દ્ર શાહ💈

👉🏿જન્મ ઈ.સ.1913 કપડવંજ

👉🏿 મુળનામ રાજેન્દ્ર કેશવલાલ શાહ

👉🏿 ઉપનામ રામવૂંદાવની

👉🏿 2001 માં ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર ત્રીજા ગુજરાતી


💈રઘુવીર ચૌધરી💈

👉🏿 જન્મ 5 ડિસેમ્બર 1938 બાપુપુરા, ગાંધીનગર

👉🏿 મુળનામ રઘુવીર દલસિંહ ચૌધરી

👉🏿 ઉપનામ લોકાયતસૂરિ

👉🏿 અમૃતા નવલકથા માટે 2015 માં જ્ઞાનપીઠ*

Post a Comment

0 Comments