🦋જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનારા ગુજરાતી સાહિત્યકારો🦋
☘ઉમાશંકર જોષી
☘પન્નાલાલ પટેલ
☘રાજેન્દ્ર શાહ
☘રઘુવીર ચૌધરી
💈ઉમાશંકર જોષી💈
👉🏿 જન્મ ઈ.સ.1911 બામણા જી.સાબરકાંઠા
👉🏿 પ્રથમ ગુજરાતી જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર
👉🏿 1967 નિશીથ કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ
👉🏿ઉપનામ વાસુકી
💈પન્નાલાલ પટેલ💈
👉🏿 જન્મ ઈ.સ.1912 માંડલી, ડુંગરપુર, રાજસ્થાન
👉🏿મુળનામ પન્નાલાલ નાનાલાલ પટેલ
👉🏿 ઉપનામ સાહિત્ય જગતના ચમત્કાર
👉🏿 1985 માં માનવીની ભવાઈ નવલકથા માટે જ્ઞાનપીઠ પુરસ્કાર
💈રાજેન્દ્ર શાહ💈
👉🏿જન્મ ઈ.સ.1913 કપડવંજ
👉🏿 મુળનામ રાજેન્દ્ર કેશવલાલ શાહ
👉🏿 ઉપનામ રામવૂંદાવની
👉🏿 2001 માં ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર ત્રીજા ગુજરાતી
💈રઘુવીર ચૌધરી💈
👉🏿 જન્મ 5 ડિસેમ્બર 1938 બાપુપુરા, ગાંધીનગર
👉🏿 મુળનામ રઘુવીર દલસિંહ ચૌધરી
👉🏿 ઉપનામ લોકાયતસૂરિ
👉🏿 અમૃતા નવલકથા માટે 2015 માં જ્ઞાનપીઠ*
0 Comments